પ્રસુતિ નિષ્ણાંત
જો તમને પ્રસૂતિ નિષ્ણાંત સાથે શારીરિક અનુવર્તનની જરૂર હોય અને/અથવા મુશ્કેલ અથવા આઘાતજનક જન્મ થયો હોય, તો સામાન્ય રીતે તમારા માટે જન્મના લગભગ છ અઠવાડિયા પછી મુલાકાત લેવામાં આવશે. આ દરમિયાન, તમને હોય તેવી કોઈ પણ સમસ્યા માટે તમારીદાયણ, આરોગ્ય તપાસનીશ અથવા GP સાથે ચર્ચા કરી શકાય છે.
